Tuesday, May 30, 2023
Google search engine
HomeIndiaBreaking: યુક્રેઇનનાં ખારકીવ શહેરમાં થયેલાં હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Breaking: યુક્રેઇનનાં ખારકીવ શહેરમાં થયેલાં હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

આજરોજ યુક્રેઇનનાં ખારકીવ શહેરમાં રશિયા દ્વારા રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારે તેની વચ્ચે આઘાતજનક સમાચાર છે કે આ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે.

ભારતીય એમ્બેસીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. Ministry of External Affairs નાં પ્રવકતા અરિંદમ બાગચીએ જણાવ્યું કે રશિયા અને યુક્રેઇનમાં રહેલાં એમ્બેસેડર સાથે ઘટના અંગે વધુ માહિતી મેળવવા પ્રયાસ કર્યા છે. સાથે જ ખારકીવ અને અન્ય કોમ્ફ્લીક્ટ ઝોનમાં રહેલાં ભારતીયોને તાત્કાલિક બહાર કાઢવા માટે સુરક્ષિત માર્ગની માંગ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments