Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratઆવતીકાલથી કરફ્યુનાં નિયમોમાં છૂટછાટ: આટલાં નગરોમાં રાત્રિ કરફ્યુ રદ

આવતીકાલથી કરફ્યુનાં નિયમોમાં છૂટછાટ: આટલાં નગરોમાં રાત્રિ કરફ્યુ રદ

ગાંધીનગર: આજરોજ ગુજરાત સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ અંગે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. 11મી ફેબ્રુઆરીથી રાત્રિ કરફ્યુ રાતનાં 12 થી સવારનાં 5 વાગે સુધી રહેશે, જે 8 મહાનગરોમાં લાગુ પડશે. આ ઉપરાંત, બાકીનાં નગરોમાં રાત્રિ કરફ્યુ રદ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આજરોજ ગુજરાત રાજ્યમાં 2275 કોરોનાનાં નવા કેસ નોંધાવા પામ્યા છે. છેલ્લાં 24 કલાકમાં કુલ 21 મૃત્યુ થયા છે.

સરકારે રજૂ કરેલી નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર (નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments