Friday, June 9, 2023
Google search engine
HomeIndia26/11 મુંબઇ એટેક: રતન તાતાએ શ્રધ્ધાંજલી આપતાં લખ્યું કે...

26/11 મુંબઇ એટેક: રતન તાતાએ શ્રધ્ધાંજલી આપતાં લખ્યું કે…

26/11 મુંબઇ એટેક: આજે આ ગોઝારી ઘટનાને 13 વર્ષ પૂરા થયા છે. ચાર આતંકવાદીઓએ એકસાથે આખા મુંબઇને બાનમાં લીધું હતું. ત્યારે આ ઘટનાની સૌથી મોટી અસર મુંબઇની મશહૂર તાજ હોટલને પહોંચી હતી.

આજરોજ રતન તાતાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર આ સંબંધિત પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું છે કે, “13 વર્ષ પહેલાં આપણે જે સહન કર્યુ છે, તે ક્યારેય ભૂલાશે નહીં. જોકે હુમલો કે જે આપણને તોડવા માટે હતો, તે યાદને આપણે એક તાકાત તરીકે લઇએ અને તેમને સન્માનીએ, જેમણે આપણા માટે જીવ ગુમાવ્યો.”

 

View this post on Instagram

 

A post shared by Ratan Tata (@ratantata)

મહત્વનું છે કે, આ ઘટનાને પગલે આખો દેશ હચમચી ગયો હતો. હુમલામાં એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. જેના ઘટસ્ફોટથી પાકિસ્તાનની મેલી મુરાદ સામે આવી હતી.

અજમલ કસાબનું કન્ફેશન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments