Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બીજા તબક્કાની પરીક્ષાઓનો ૮મી માર્ચે પ્રારંભ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બીજા તબક્કાની પરીક્ષાઓનો ૮મી માર્ચે પ્રારંભ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની બીજા તબક્કાની રીપીટર પરીક્ષા પોસ્ટ ગ્રેજ્યુએશન (એમબીએ અને એમસીએ સિવાય) સેમેસ્ટર 1 અને બીએડ સેમેસ્ટર 1 તથા બી.એડ સેમેસ્ટર 1 તથા બીએડ (એચ.આઇ) સેમેસ્ટર-1 ના આવેદનપત્રો માટેના ફોર્મ આવતીકાલ તારીખ 23 ફેબ્રુઆરી ને બુધવારથી તારીખ ૧લી માર્ચ સુધી ઓનલાઇન ભરી શકાશે.

આ ઉપરાંત, તારીખ 2 માર્ચ સુધી આ પરીક્ષાના ફોર્મ મંજૂર કે નામંજૂર કરી શકાય છે જેની તમામ વિદ્યાર્થીઓ તેમજ સંબંધિત કર્મચારીઓને નોંધ લેવા કુલ સચિવ કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે.

બીજા તબક્કાની પરીક્ષાઓ 8 માર્ચથી યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments