Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratસંજીવની ટેલી મેડિસિન- અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોનાનાં દર્દીઓ માટે ખાસ હેલ્પલાઇન

સંજીવની ટેલી મેડિસિન- અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોનાનાં દર્દીઓ માટે ખાસ હેલ્પલાઇન

આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. સંજીવની કોરોના ઘર સેવા સાથે હવે અમદાવાદમાં કોરોનાનાં દર્દીઓ માટે ઘેરબેઠાં જ સારવાર મળી શકશે.

14499 આ ખાસ નંબર અમદાવાદવાસીઓ માટે જાહેર કરવામાં આવ્યો છે, જેના પર કોલ કરીને દર્દીની સારવાર બાબત અથવા તો કોરોના સંબંધિત કોઇપણ માહિતી ઘેરબેઠાં જ નિષ્ણાત તબીબો દ્વારા મેળવી શકાશે.

મહત્વનું છે કે, આ સેવા ફક્ત અમદાવાદ પૂરતી જ છે. કોરોનાનાં કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે ઓછા લક્ષણો ધરાવતાં દર્દીઓ ઘેરબેઠાં જ આઇસોલેટ થઇને સારવાર લે છે, તેમના માટે આ ખાસ સુવિધા છે.

 

આ પણ વાંચો:

ભારતમાં વેક્સિનેશન 150 કરોડને પાર: યુરોપ અને અમેરિકાનાં કુલ આંકડાથી પણ વધુ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments